આજે વિરમગામ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, વિરમગામ

વિરમગામ સિદ્ધનાથ મંદિર હોલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે ખેડૂતોને રાત્રે નહીં દિવસે વીજળી આપવામાં આવશે.

તેવા સંકલ્પ સાથે સૂર્ય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ ના પ્રમુખ હરસદ ગીરી ગોસ્વામી પ્રાંત અધિકારી સુરભી ગૌતમ જી.એચ. એન્જિનિયર મેહસાણા, એ.એન.ખાલપડા સાબરમતી, જી.પી.પરમાર સુપ્રી. ટેન્ડ.એન્જિનિયર જેટકો સુરેન્દ્રનગર, વિરમગામ બીજેપીના આગેવાનો, વિરમગામ વિદ્યુત બોર્ડ ટાઉન ના અધિકારી, રૂલર ના ડી. પટેલ અને વિરમગામ ના આજુ બાજુ ના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.

રિપોર્ટેર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment